મારું શહેર

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

ગોરધનદાસ આર ગુપ્તા ની પુણ્ય સ્મૃતિ માં પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબ દ્વારા સંચાલિત પાણીની પરબ (વોટર હટ) લાલ દરવાજા એ.એમ.ટી.એસ બસ ટર્મિનસ ખાતે આજરોજ શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા અને શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ મ્યુ કોર્પોરેશન) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
આ પ્રસંગે પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબનાં ચેરમેન શ્રીમતી નિર્મલાબેન અગ્રવાલ, કલબનાં સભ્યશ્રીઓ શ્રી એસ. એસ. ગુપ્તા, એએમટીએસ ના કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદ માં રસ્તા નું સમારકામ પૂરજોશમાં

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

પત્રકારો સાથે બાઉન્સરોની ધક્કા મૂકી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment