રાષ્ટ્રીય

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

ભારતીય જનતા પાર્ટીને ઉપરાષ્ટ્રપતિ પદના નામની જાહેરાત કરી છે. આજે નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલય ખાતે મળેલી બેઠકમાં એનડીએના ઉમેદવાર તરીકે સી.પી.રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે.. નવમી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામા આવી છે. સંસદીય દળની બેઠક બાદ ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ નામની જાહેરાત કરી હતી.

Related posts

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસઃગુમ થયેલા લોકોની શોધખોળ

GUJARAT NEWS DESK TEAM

મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

GUJARAT NEWS DESK TEAM

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

પોલેન્ડ દૂતાવાસ નજીક, કોંગ્રેસ મહિલા સાંસદ પાસેથી ચેઈન છીનવી લેવામાં આવી

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment