રાષ્ટ્રીય

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

ભારતીય જનતા પાર્ટીને ઉપરાષ્ટ્રપતિ પદના નામની જાહેરાત કરી છે. આજે નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલય ખાતે મળેલી બેઠકમાં એનડીએના ઉમેદવાર તરીકે સી.પી.રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે.. નવમી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામા આવી છે. સંસદીય દળની બેઠક બાદ ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ નામની જાહેરાત કરી હતી.

Related posts

મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક

GUJARAT NEWS DESK TEAM

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

GUJARAT NEWS DESK TEAM

સેબી ક્લીન ચીટ: અદાણી કહે છે કે કપટી રિપોર્ટનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવનારાઓએ માફી માંગવી જોઈએ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment