OTHER

શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

અમદાવાદ :વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અમદાવાદમાં IQAC અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રિન્સિપાલ ડો.અલ્પેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સિનિયર સાયકોલોજીસ્ટ અને મોમેન્ટ્સ મેન્ટલ હેલ્થ રીહેબીલીટેશન સેન્ટરના ડાયરેક્ટર નરેશ ત્રિવેદીનું વ્યાખ્યાન યોજાયું હતું. કોલેજના 550 વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા ખોટા વિચારો કે ચિંતાને એક બાજુ રાખી દરેક કાર્યને હકારાત્મક રીતે જોઈને પૂર્ણ કરવા કોશિશ કરો. જિંદગીમાં ચડાવ-ઉતાર આવે તો હતાશ થયા વગર આગળ વધવું. આત્મહત્યા એ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી. તમે પોતે પણ આવો વિચાર ન કરો અને બીજાને પણ ન કરવા દો. કોઈ વ્યક્તિને આવા વિચાર આવતા હોય તો તેને નિષ્ણાત પાસે કાઉન્સેલિંગ કરાવો.

Related posts

બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

નરેન્દ્ર મોદી સાથે નરહરિ અમીનને સપરિવાર મુલાકાત

ભરતી પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવા, સંયુક્ત ભરતી અને કોમન સેન્ટ્રલ ટેસ્ટ (સીઇટી) સહિતની નવ ભલામણો કરાઇ

GUJARAT NEWS DESK TEAM

નશાના વેપલા સામે ગુજરાત સરકારનો વધુ એક પ્રહારઃએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના

GUJARAT NEWS DESK TEAM

24 ઑગસ્ટના દિવસે બ્રહ્માકુમારી દ્વારા અમદાવાદના 18 સેવા કેન્દ્રોમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment