મારું શહેર

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

જમાલપુર જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ સંપન્ન થતા જગન્નાથ મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન મેયર પ્રતિભા બેન ( જૈન ), જમાલપુર ખાડિયા વિધાનસભાના સન્માનીય MLA શ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ મલિક સાહેબ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રઝા, તથા પોલીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઈદ-એ મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્નીમ આલમ બાવા સાહબ, તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ જે.વી મોમીન, રફીક બાપુ ( કાદરી ), જીપી ભાઈ, જફર ભાઈ ( અજમેરી ), જાવેદ ભાઈ ( શાકીવાલા ), ફારૂક ભાઈ ( સાયકલવાલા ), તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓને હાર-ફૂલ અને શાલ-મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

Related posts

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કઢાયો ……

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment