મારું શહેર

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

જમાલપુર જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ સંપન્ન થતા જગન્નાથ મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન મેયર પ્રતિભા બેન ( જૈન ), જમાલપુર ખાડિયા વિધાનસભાના સન્માનીય MLA શ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ મલિક સાહેબ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રઝા, તથા પોલીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઈદ-એ મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્નીમ આલમ બાવા સાહબ, તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ જે.વી મોમીન, રફીક બાપુ ( કાદરી ), જીપી ભાઈ, જફર ભાઈ ( અજમેરી ), જાવેદ ભાઈ ( શાકીવાલા ), ફારૂક ભાઈ ( સાયકલવાલા ), તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓને હાર-ફૂલ અને શાલ-મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

Related posts

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

અમદાવાદ સુરક્ષિત શહેર: મોદી

GUJARAT NEWS DESK TEAM

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

IIMA ફેકલ્ટી મેમ્બરને નિર્માતા તરીકે શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો

SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરના સેકટર-7માં બનાવેલી ડંમ્પિંગ સાઈટ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment