મારું શહેર

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

તીર્થનગરી પાલીતાણા ખાતે યશોવિજય જૈન ગુરુકુળના 100 વર્ષ પુરા થઈ ગયા છે. તેમાં એક એવું ગ્રૂપ છે કે, આજથી 42 વર્ષ પહેલાં સાથે અભ્યાસ કરતાં મિત્રો હળીમળીને વર્ષમાં એક વખત અલગ અલગ સ્થળ પર મળીને પોતાની બાળપણની અને અભ્યાસ સમયની યાદો તાજી કરવા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરે છે. કોઈપણ નાત જાત રહીત સર્વો મિત્રો સાથે મળીને વર્ષમાં એકવખત અવશ્ય પોતાની અતિ વ્યસ્ત ધંધામાં હોવા છતાં અચૂક હાજરી આપે છે.
સુરત ખાતે તા.19 જુલાઈના રોજ 42 વર્ષ પહેલાં અભ્યાસ કરતાં મિત્રોનું તૃતિય સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અને મુંબઈમાંથી સ્થાયી થયેલા જૂના મિત્રો આજે સાથે મળીને સુરત ખાતે કામધેનું ગૌ જતન ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બધા મિત્રો એક સાથે વર્ષમાં મળતા હોવાથી પોતાની અંદર એક તાજગીનો અનુભવ કરે છે

Related posts

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

શાહપુર યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નું સન્માન કરાયું

GUJARAT NEWS DESK TEAM

બે સગીરા મુંબઈથી મળી આવી

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment