મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, 15મી નવેમ્બરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી નવતર પરંપરા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી . I સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના...
*તાપી કે તારે: તાપી જિલ્લાના ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓનો એક અનોખો શૈક્ષણિક પ્રવાસ* *આગામી તા. ૧૦ થી ૧૩ સુધી તાપી જિલ્લાની સરકારી શાળાના ૨૮ આદિવાસી બાળકો...
બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી*વર્ષ 2025માં ઉજવાઈ રહેલા નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત...
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની થઈ જાહેરાત રાજ્યપાલે સાતમા સત્રનું આઆહ્વાન કર્યું તારીખ : 8, 9 અને 10 સપ્ટેમ્બર રહેશે ચોમાસુ સત્ર યોજવાની જાહેરાત કરી છે....
સંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે કે, ‘अमृतं संस्कृतं मित्र, सरसं सरलं वच: । एकता-मूलकं राष्ट्रे, ज्ञान-विज्ञान-पोषकम् ।।’ એટલે કે, આપણી સંસ્કૃત ભાષા સરસ પણ...