ગુજરાત

અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન

 સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા 25 જુલાઈ 2025ના રોજ અમદાવાદ મિલિટરી સ્ટેશન, અમદાવાદ (ગુજરાત) ખાતે સશસ્ત્ર દળોના ESM (એક્સ સર્વિસમેન) માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી રોજગારની તકો શોધતા ESM/નિવૃત્ત કર્મચારીઓ અને કોર્પોરેટ સંસ્થાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવી શકાય. આ કાર્યક્રમને અમદાવાદ અને નજીકના પ્રદેશોમાંથી ESM તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આર્મી, નેવી અને એરફોર્સના 1100થી વધુ ESMએ રોજગાર મેળવવા માટે નોંધણી કરાવી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 70 કંપનીઓએ નોંધણી કરાવી જ્યારે 50 કંપનીઓએ રોજગાર મેળામાં પ્રત્યક્ષ રીતે ભાગ લીધો જેમાં 1000 થી વધુ નોકરીની ખાલી જગ્યાઓ ઓફર કરવામાં આવી હતી.
શોર્ટલિસ્ટ થયેલા ESMનો ઇન્ટરવ્યુ/સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ સુપરવાઇઝરી, ટેકનિકલ સપોર્ટ, જુનિયરથી લઈને સિનિયર મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન અને ડિરેક્ટર્સ સુધીની વિવિધ ભૂમિકાઓમાં નિયુક્તિ કરવામાં આવશે.

Related posts

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

નિરવ બક્ષી દ્વારા મનપાના બજેટમાં નશા મુક્ત કેન્દ્રો શરૂ કરવા રજૂઆત

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં આધાર-UID અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

સોમનાથમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતા સ્વાર્થી તત્વોનું કૃત્ય અશોભનીય: શ્રી સોમનાથ ટ્રસ્ટ

GUJARAT NEWS DESK TEAM

વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment