મારું શહેર

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

ગોરધનદાસ આર ગુપ્તા ની પુણ્ય સ્મૃતિ માં પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબ દ્વારા સંચાલિત પાણીની પરબ (વોટર હટ) લાલ દરવાજા એ.એમ.ટી.એસ બસ ટર્મિનસ ખાતે આજરોજ શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા અને શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ મ્યુ કોર્પોરેશન) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
આ પ્રસંગે પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબનાં ચેરમેન શ્રીમતી નિર્મલાબેન અગ્રવાલ, કલબનાં સભ્યશ્રીઓ શ્રી એસ. એસ. ગુપ્તા, એએમટીએસ ના કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ધારાસભ્ય દર્શના વાઘેલા- કોર્પોરેટર અનૂ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment