રાષ્ટ્રીય

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

ભારતીય જનતા પાર્ટીને ઉપરાષ્ટ્રપતિ પદના નામની જાહેરાત કરી છે. આજે નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલય ખાતે મળેલી બેઠકમાં એનડીએના ઉમેદવાર તરીકે સી.પી.રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે.. નવમી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામા આવી છે. સંસદીય દળની બેઠક બાદ ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ નામની જાહેરાત કરી હતી.

Related posts

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

GUJARAT NEWS DESK TEAM

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

GUJARAT NEWS DESK TEAM

પાંચ શૂટર્સની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

દરિયો ખંગાળવાનું ભારતનું મિશન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment