ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વહીવટ, કર્મચારી કલ્યાણ અને નગર નિયોજનને લગતા કુલ...