મારું શહેર

અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે

અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે

• સમાંતરટેક્સીવેR અનેટેક્સીવેR1કાર્યરત
• રનવેનીઅવરજવરક્ષમતામાં40% વધારોકરશે

અમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL)સંચાલિતસરદારવલ્લભભાઈપટેલઇન્ટરનેશનલએરપોર્ટે (SVPIA) બેકોડC પેરેલલટેક્સીવે – રોમિયો (R) અનેરોમિયો1 (R1) નુંકમિશનિંગકરીમહત્વપૂર્ણસિદ્ધિહાંસલકરીછે. ટેક્સીવેR અનેટેક્સીવેR1એરપોર્ટનીકાર્યક્ષમતાઅનેસલામતી અને રનવેનીક્ષમતામાંવધારોકરશે. SVPIA વર્લ્ડક્લાસએરપોર્ટબનાવવાઅગ્રેસર છે, તેવામાં આ પેરેલલટેક્સીવેએરફિલ્ડપરએરટ્રાફિકનીભીડઘટાડશે.

વૈશ્વિકઉડ્ડયનબેન્ચમાર્કસને અનુરૂપટેક્સીવેની સુવિધાનો ઉમેરોડિરેક્ટોરેટજનરલઓફસિવિલએવિએશન (DGCA) અનેઇન્ટરનેશનલસિવિલએવિએશનઓર્ગેનાઇઝેશન (ICAO) નાધોરણોનુંપાલનકરીને બનાવવામાં આવ્યોછે. તેમુસાફરોઅનેએરલાઇન્સનીવધતીજરૂરિયાતોપૂર્ણકરવાભવિષ્યમાટેતૈયારએરપોર્ટઇન્ફ્રાસ્ટ્રક્ચરનાSVPIA નાવિઝનનેમજબૂતબનાવેછે.

• પેરેલલટેક્સીવેR:૧,૧૨૬મીટરનીલંબાઈધરાવતોટેક્સીવેતમામ કોડC વિમાનોનેસમાવીશકેછે. તેહાલનાકોડE ને પેરેલલટેક્સીવેP સાથેજોડેછે. હાલમાંવિમાનોનેરનવે૨૩પરપ્રસ્થાનમાટેલગભગ૨-૩મિનિટરનવેપરપાછળફરવુંપડેછે. રનવે૦૫પરઆવતાવિમાનોનેપણ એટલો જ સમયલાગેછે. ટેક્સીવેR અનેટેક્સીવેR૧ખાતરીકરશેકેકોડC વિમાનઝડપથીરનવેમાંપ્રવેશઅનેનિકાસકરીશકે, જેનાથીરનવેનીઓક્યુપન્સીસમયમાંઘટાડો,ઝડપી ઓપરેશનઅનેસલામતીમાંવધારોથાય. અમદાવાદમાંકાર્યરતટ્રાફિકનો૯૫ટકાહિસ્સોધરાવતા કોડC વિમાનોA320, B737 અનેબિઝનેસજેટપેરેલલટેક્સીવેનોઉપયોગકરશે.

• ટેક્સીવેR1: આટેક્સીવેR નેરનવેસાથેજોડેછે અને રનવે05/23સુધીસીધોપ્રવેશપીકઓપરેશનદરમિયાનઑપ્ટિમાઇઝફ્લોપૂરોપાડેછે.
• રનવેક્ષમતાવધારો: હાલમાંરનવેક્ષમતાપ્રતિકલાક20એરટ્રાફિકમૂવમેન્ટ (ATM) છે. ટેક્સીવેR અનેR1નાઉમેરાથીરનવેક્ષમતાપ્રતિકલાક28 ATM સુધીવધશે.

બંનેટેક્સીવેમાંઆધુનિકલાઇટિંગસિસ્ટમ્સઅનેઅપગ્રેડેડસલામતીચિહ્નોશામેલછે. તેએન્જિનિયરિંગઅનેસેફ્ટીઓડિટમાંથીપસારથયાછે. નવાટેક્સીવેનાકમિશનિંગથીસલામતીઅનેપર્યાવરણમાંનીચેમુજબના ફાયદાઓથશે:
• રનવેપરબેકટ્રેકદૂરથશે, આગમનઅનેપ્રસ્થાનનાATM માંસુસંગતતાઅને સલામતીમાંવધારો થશે.
• વિમાનનાઓન ટાઈમ પર્ફોર્મન્સ (OTP) માંસુધારોઅનેમુસાફરોનાઅનુભવમાંવધુ શ્રેષ્ઠ બનાવવો.
• વિમાનનોટેક્સીવે માટેરાહજોવાનોસમય, હવામાંહોલ્ડિંગટાઈમઅનેકાર્બનઉત્સર્જનમાંઘટાડોઅનેએરલાઇન્સનીબચત થશે.
• વિમાનપાર્કિંગસ્ટેન્ડનીફાળવણીઑપ્ટિમાઇઝથવાથીઝડપીટર્નઅરાઉન્ડનીસુવિધામળશે, જેનાથીએરલાઇન્સનેવધુસ્લોટઅનેહવાઈમુસાફરોનેબહોળીપસંદગીમળશે.

SVPIA પરથી એપ્રિલથીઓક્ટોબર 2025 નાસમયગાળાદરમિયાન 7.8 મિલિયનથીવધુલોકોએમુસાફરીકરીહતી.જેવાર્ષિકધોરણે 7 ટકાનોવધારોદર્શાવેછે.અમદાવાદ એરપોર્ટએકમુખ્યપ્રાદેશિકઉડ્ડયનકેન્દ્રતરીકેતેનીભૂમિકાનેમજબૂતબનાવવાનુંજારીરાખશે.

આમાળખાગતવિકાસઅમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL) નીક્ષમતા, કાર્યક્ષમતાઅનેટકાઉપણુંવધારવાનીપ્રતિબદ્ધતા દર્શાવેછે.તેગુજરાતનાઉડ્ડયનક્ષેત્રમાંવિકાસનાઆગામીતબક્કાનોમાર્ગમોકળોકરેછે.

 

Related posts

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

IIMA ફેકલ્ટી મેમ્બરને નિર્માતા તરીકે શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરના સેકટર-7માં બનાવેલી ડંમ્પિંગ સાઈટ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ

GUJARAT NEWS DESK TEAM

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment