મારું શહેર

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

 

અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ દ્વારા 111 વિદ્યાર્થીઓ અને શિક્ષશકોનું સમાન કરવામાં આવ્યું હતું… આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગ સમજ આપતો સેમિનાર પણ યોજાયો હતો.. અભ્યાસ વર્તુળના ડોક્ટર જગદીશ ભાવસારે પ્રાકૃતિક ખેતીને આજના સમયની મંગ તરીકે વર્ણવીને અર્થસાસ્ત્રમાં પ્રાકૃતિક ખેતીના વિષયને ઉમેરવાની જરૂરિયાત અંગે શિક્ષકોને સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે સ્વદેશી અપનાવવાના ફાયદા પણ વર્ણવીને સૌને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી.

Related posts

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

બે સગીરા મુંબઈથી મળી આવી

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

પત્રકારો સાથે બાઉન્સરોની ધક્કા મૂકી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

GUJARAT NEWS DESK TEAM

સરદારનગર વોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરી રહેલા લોકોને ડિમોલિશનની નોટિસ મળતા AAP પોલખોલ ટીમે રહીશોની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment