મારું શહેર

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

 

અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ દ્વારા 111 વિદ્યાર્થીઓ અને શિક્ષશકોનું સમાન કરવામાં આવ્યું હતું… આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગ સમજ આપતો સેમિનાર પણ યોજાયો હતો.. અભ્યાસ વર્તુળના ડોક્ટર જગદીશ ભાવસારે પ્રાકૃતિક ખેતીને આજના સમયની મંગ તરીકે વર્ણવીને અર્થસાસ્ત્રમાં પ્રાકૃતિક ખેતીના વિષયને ઉમેરવાની જરૂરિયાત અંગે શિક્ષકોને સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે સ્વદેશી અપનાવવાના ફાયદા પણ વર્ણવીને સૌને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી.

Related posts

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ પાર્કનુ લોકાર્પણ અને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમદાવાદ સુરક્ષિત શહેર: મોદી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

મનીપુરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

Leave a Comment