રાજનીતિ

આમ આદમી પાર્ટીમાં ગાબડું

આમ આદમી પાર્ટીના કચ્છ ગાંધીધામ વિધાનસભાના ૨૦૨૨ના ઉમેદવાર  બી. ટી. મહેશ્વરી અને આમ આદમી પાર્ટીના અંજાર વિધાનસભાના ઉમેદવાર  અરજણભાઈ ચનાભાઈ રબારી અને બક્ષીપંચ સેલના પ્રદેશના મહામંત્રી  ભરતભાઈ ધનજીભાઈ મયાત્રા, નિદાન રાઠોડ અને અખમસિંહ ચૌહાણ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  અમિતભાઈ ચાવડાના હસ્તે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કર્મચારી અને કામદાર સંગઠનના અધ્યક્ષ  ભરતભાઈ સોલંકી (કચ્છ) ઉપસ્થિત રહ્યા હતા. આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા, મ્યુ. કાઉન્સિલર નીરવ બક્ષી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં?

મોદી સરકારે અમેરિકાથી આવતી કપાસ પર ડ્યૂટી હટાવીને ખેડૂતો સાથે દગો કર્યો: અરવિંદ કેજરીવાલ

GUJARAT NEWS DESK TEAM

છેલ્લા નવ વર્ષમાં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૭૨,૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:ડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસનું ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતેથી શિક્ષણ બચાવો અભિયાન

GUJARAT NEWS DESK TEAM

કરસનદાસ ભાદરકા મુદ્દે ફેલાવવામાં આવેલી અફવાનુ આપે ખંડન કર્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment