અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે
અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે • સમાંતરટેક્સીવેR અનેટેક્સીવેR1કાર્યરત • રનવેનીઅવરજવરક્ષમતામાં40% વધારોકરશે અમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL)સંચાલિતસરદારવલ્લભભાઈપટેલઇન્ટરનેશનલએરપોર્ટે (SVPIA) બેકોડC પેરેલલટેક્સીવે – રોમિયો (R) અનેરોમિયો1 (R1) નુંકમિશનિંગકરીમહત્વપૂર્ણસિદ્ધિહાંસલકરીછે. ટેક્સીવેR અનેટેક્સીવેR1એરપોર્ટનીકાર્યક્ષમતાઅનેસલામતી અને રનવેનીક્ષમતામાંવધારોકરશે. SVPIA...