કેરળના ઔદ્યોગિક વિકાસ માટે એક નવા યુગ તરફ પ્રસ્થાન કોચી, 23 ઓગસ્ટ, 2025: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ...
ગુજરાતભરના ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓએ બે વર્ષ પહેલાં ચંદ્રયાન-૩ ના ઉતરાણની સફળતાની ઉજવણી કરી. તેમજ આગામી વર્ષોમાં ભારત દ્રારા ગગનયાન અને ભારતીય આગામી વર્ષોમાં અંતરિક્ષ સ્ટેશન (BAS)...
અમદાવાદ સ્થિત રાજપથ ક્લબની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં 12 પદાધિકારોની બિનહરિફ વરણી કરવામાં આવી હતી..જેમાં જગદિશ પટેલ, પ્રમુખ, મિશાલ પટેલ માનદ મંત્રી...
રક્તદાન – મહાદાન” બ્રહ્માકુમારીની મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિદિવસ નિમિત્તે દેશભરમાં બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા એક લાખથી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરી મહાન સમાજસેવાનું...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 22 ઓગસ્ટે બિહારના પ્રવાસે આવશે, જેમાં તેઓ પટણા, ગયા અને બેગુસરાયની મુલાકાત લેશે. આ ક્રમમાં, તેઓ બેગુસરાયમાં ગંગા નદી પર બનેલા ઔંટા-સિમરિયા...