લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 508 પોસ્ટ્સ - 0 Comments
બિઝનેસ

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

GUJARAT NEWS DESK TEAM
કેરળના ઔદ્યોગિક વિકાસ માટે એક નવા યુગ તરફ પ્રસ્થાન કોચી, 23 ઓગસ્ટ, 2025: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ...
મારું શહેર

અમદાવાદ-જામનગરની નવી ફ્લાઇટનો આરંભ

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદ એરપોર્ટથી જામનગર સુધીની તેની શરૂઆતની યાત્રાને ચિહ્નિત કરતી સ્ટાર એરની એક નવી ફ્લાઇટે ઉડાન ભરી. ઉજવણી કેક કાપવા, ઔપચારિક દીવો પ્રગટાવવા, બોર્ડિંગ પાસ સોંપવા,...
ગુજરાત

અસારવામાં શ્રાવણી અમાસનો ભવ્ય મેળો

GUJARAT NEWS DESK TEAM
અસારવામાં શ્રાવણી અમાસનો ભવ્ય મેળો-700 વર્ષ જૂના નિલકંઠ મહાદેવ મંદિરે 23 ઓગસ્ટે સવા લાખ બિલીપત્ર અર્પણ અમદાવાદ : અસારવા યુથ સર્કલના પ્રમુખ શ્રી સંજય પટેલે...
ગુજરાત

સાયન્સ સિટિ ખાતે નેશનલ સ્પેસ ડેની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM
ગુજરાતભરના ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓએ બે વર્ષ પહેલાં ચંદ્રયાન-૩ ના ઉતરાણની સફળતાની ઉજવણી કરી. તેમજ આગામી વર્ષોમાં ભારત દ્રારા ગગનયાન અને ભારતીય આગામી વર્ષોમાં અંતરિક્ષ સ્ટેશન (BAS)...
સ્પોર્ટ્સ

અમદાવાદમાં આવતીકાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિં ચેમ્પિયનશીપ

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદના નારણપુરા ખાતેના ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આવતીકાલથી પ્રારંભ થશે. ૨૪મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને ૨૫થી...
મારું શહેર

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદ સ્થિત રાજપથ ક્લબની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં 12 પદાધિકારોની બિનહરિફ વરણી કરવામાં આવી હતી..જેમાં જગદિશ પટેલ, પ્રમુખ, મિશાલ પટેલ માનદ મંત્રી...
ગુજરાત

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ* *મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ ₹537 કરોડના ખર્ચે પૂર્ણ* *₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ...
OTHER

24 ઑગસ્ટના દિવસે બ્રહ્માકુમારી દ્વારા અમદાવાદના 18 સેવા કેન્દ્રોમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

GUJARAT NEWS DESK TEAM
રક્તદાન – મહાદાન” બ્રહ્માકુમારીની મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિદિવસ નિમિત્તે દેશભરમાં બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા એક લાખથી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરી મહાન સમાજસેવાનું...
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

GUJARAT NEWS DESK TEAM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 22 ઓગસ્ટે બિહારના પ્રવાસે આવશે, જેમાં તેઓ પટણા, ગયા અને બેગુસરાયની મુલાકાત લેશે. આ ક્રમમાં, તેઓ બેગુસરાયમાં ગંગા નદી પર બનેલા ઔંટા-સિમરિયા...