રાજ્ય સભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢ શહેર માટે નવી બાયપાસ રેલવે લાઇન નાંખવાની રજૂઆત કરી હતી.તેમણે કહ્યું હતુંકે જૂનાગઢ ઐતિહાસિક શહેર છે. રેલવે લાઇનને કારણે શહેરના લોકોને અનેક સમસ્યાઓો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ક્રોસિંગની સમસ્યાથી જૂનાગઢવાસીઓને મુક્ત કરવા માટે નવી બાયપાસ રેલવે લાઇન જરૂરી છે..