અમદાવાદએરપોર્ટપરનવા પેરેલલટેક્સીવેથીકાર્યક્ષમતામાંવધારો થશે
• સમાંતરટેક્સીવેR અનેટેક્સીવેR1કાર્યરત
• રનવેનીઅવરજવરક્ષમતામાં40% વધારોકરશે

અમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL)સંચાલિતસરદારવલ્લભભાઈપટેલઇન્ટરનેશનલએરપોર્ટે (SVPIA) બેકોડC પેરેલલટેક્સીવે – રોમિયો (R) અનેરોમિયો1 (R1) નુંકમિશનિંગકરીમહત્વપૂર્ણસિદ્ધિહાંસલકરીછે. ટેક્સીવેR અનેટેક્સીવેR1એરપોર્ટનીકાર્યક્ષમતાઅનેસલામતી અને રનવેનીક્ષમતામાંવધારોકરશે. SVPIA વર્લ્ડક્લાસએરપોર્ટબનાવવાઅગ્રેસર છે, તેવામાં આ પેરેલલટેક્સીવેએરફિલ્ડપરએરટ્રાફિકનીભીડઘટાડશે.
વૈશ્વિકઉડ્ડયનબેન્ચમાર્કસને અનુરૂપટેક્સીવેની સુવિધાનો ઉમેરોડિરેક્ટોરેટજનરલઓફસિવિલએવિએશન (DGCA) અનેઇન્ટરનેશનલસિવિલએવિએશનઓર્ગેનાઇઝેશન (ICAO) નાધોરણોનુંપાલનકરીને બનાવવામાં આવ્યોછે. તેમુસાફરોઅનેએરલાઇન્સનીવધતીજરૂરિયાતોપૂર્ણકરવાભવિષ્યમાટેતૈયારએરપોર્ટઇન્ફ્રાસ્ટ્રક્ચરનાSVPIA નાવિઝનનેમજબૂતબનાવેછે.
• પેરેલલટેક્સીવેR:૧,૧૨૬મીટરનીલંબાઈધરાવતોટેક્સીવેતમામ કોડC વિમાનોનેસમાવીશકેછે. તેહાલનાકોડE ને પેરેલલટેક્સીવેP સાથેજોડેછે. હાલમાંવિમાનોનેરનવે૨૩પરપ્રસ્થાનમાટેલગભગ૨-૩મિનિટરનવેપરપાછળફરવુંપડેછે. રનવે૦૫પરઆવતાવિમાનોનેપણ એટલો જ સમયલાગેછે. ટેક્સીવેR અનેટેક્સીવેR૧ખાતરીકરશેકેકોડC વિમાનઝડપથીરનવેમાંપ્રવેશઅનેનિકાસકરીશકે, જેનાથીરનવેનીઓક્યુપન્સીસમયમાંઘટાડો,ઝડપી ઓપરેશનઅનેસલામતીમાંવધારોથાય. અમદાવાદમાંકાર્યરતટ્રાફિકનો૯૫ટકાહિસ્સોધરાવતા કોડC વિમાનોA320, B737 અનેબિઝનેસજેટપેરેલલટેક્સીવેનોઉપયોગકરશે.
• ટેક્સીવેR1: આટેક્સીવેR નેરનવેસાથેજોડેછે અને રનવે05/23સુધીસીધોપ્રવેશપીકઓપરેશનદરમિયાનઑપ્ટિમાઇઝફ્લોપૂરોપાડેછે.
• રનવેક્ષમતાવધારો: હાલમાંરનવેક્ષમતાપ્રતિકલાક20એરટ્રાફિકમૂવમેન્ટ (ATM) છે. ટેક્સીવેR અનેR1નાઉમેરાથીરનવેક્ષમતાપ્રતિકલાક28 ATM સુધીવધશે.
બંનેટેક્સીવેમાંઆધુનિકલાઇટિંગસિસ્ટમ્સઅનેઅપગ્રેડેડસલામતીચિહ્નોશામેલછે. તેએન્જિનિયરિંગઅનેસેફ્ટીઓડિટમાંથીપસારથયાછે. નવાટેક્સીવેનાકમિશનિંગથીસલામતીઅનેપર્યાવરણમાંનીચેમુજબના ફાયદાઓથશે:
• રનવેપરબેકટ્રેકદૂરથશે, આગમનઅનેપ્રસ્થાનનાATM માંસુસંગતતાઅને સલામતીમાંવધારો થશે.
• વિમાનનાઓન ટાઈમ પર્ફોર્મન્સ (OTP) માંસુધારોઅનેમુસાફરોનાઅનુભવમાંવધુ શ્રેષ્ઠ બનાવવો.
• વિમાનનોટેક્સીવે માટેરાહજોવાનોસમય, હવામાંહોલ્ડિંગટાઈમઅનેકાર્બનઉત્સર્જનમાંઘટાડોઅનેએરલાઇન્સનીબચત થશે.
• વિમાનપાર્કિંગસ્ટેન્ડનીફાળવણીઑપ્ટિમાઇઝથવાથીઝડપીટર્નઅરાઉન્ડનીસુવિધામળશે, જેનાથીએરલાઇન્સનેવધુસ્લોટઅનેહવાઈમુસાફરોનેબહોળીપસંદગીમળશે.
SVPIA પરથી એપ્રિલથીઓક્ટોબર 2025 નાસમયગાળાદરમિયાન 7.8 મિલિયનથીવધુલોકોએમુસાફરીકરીહતી.જેવાર્ષિકધોરણે 7 ટકાનોવધારોદર્શાવેછે.અમદાવાદ એરપોર્ટએકમુખ્યપ્રાદેશિકઉડ્ડયનકેન્દ્રતરીકેતેનીભૂમિકાનેમજબૂતબનાવવાનુંજારીરાખશે.
આમાળખાગતવિકાસઅમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટલિમિટેડ (AIAL) નીક્ષમતા, કાર્યક્ષમતાઅનેટકાઉપણુંવધારવાનીપ્રતિબદ્ધતા દર્શાવેછે.તેગુજરાતનાઉડ્ડયનક્ષેત્રમાંવિકાસનાઆગામીતબક્કાનોમાર્ગમોકળોકરેછે.