OTHER

એસજીવીપી ખાતે શરદોત્સવમાં જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતી

અમદાવાદના એસ.જી હાઈવે  ખાતે આવેલ SGVP  સંસ્થાન દ્વારા આયોજિત શરદોત્સવમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા..આ પ્રસંગે SGVPના સંતશ્રી, ધારાસભ્યશ્રીઓ શ્રી હર્ષદભાઈ પટેલ,શ્રી કૌશિકભાઈ વેકરીયા,સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેમાં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

નવા વર્ષની શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

શુભ દિપાવલી

GUJARAT NEWS DESK TEAM

29મા અદાણી ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

Leave a Comment