OTHER

શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

અમદાવાદ :વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અમદાવાદમાં IQAC અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રિન્સિપાલ ડો.અલ્પેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સિનિયર સાયકોલોજીસ્ટ અને મોમેન્ટ્સ મેન્ટલ હેલ્થ રીહેબીલીટેશન સેન્ટરના ડાયરેક્ટર નરેશ ત્રિવેદીનું વ્યાખ્યાન યોજાયું હતું. કોલેજના 550 વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા ખોટા વિચારો કે ચિંતાને એક બાજુ રાખી દરેક કાર્યને હકારાત્મક રીતે જોઈને પૂર્ણ કરવા કોશિશ કરો. જિંદગીમાં ચડાવ-ઉતાર આવે તો હતાશ થયા વગર આગળ વધવું. આત્મહત્યા એ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી. તમે પોતે પણ આવો વિચાર ન કરો અને બીજાને પણ ન કરવા દો. કોઈ વ્યક્તિને આવા વિચાર આવતા હોય તો તેને નિષ્ણાત પાસે કાઉન્સેલિંગ કરાવો.

Related posts

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ચાર પ્રતિષ્ઠિત ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 5 ડિસેમ્બર થી લાગુ 

GUJARAT NEWS DESK TEAM

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

અદાણી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથામંડપ (ડોમ) ટૂંકું પડ્યું

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

જુવેનાઇલ જસ્ટિસ ઇન ગુજરાત’’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉ.અનામિકા ક્રિસ્ટીને શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment