મારું શહેર

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

 

અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ દ્વારા 111 વિદ્યાર્થીઓ અને શિક્ષશકોનું સમાન કરવામાં આવ્યું હતું… આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગ સમજ આપતો સેમિનાર પણ યોજાયો હતો.. અભ્યાસ વર્તુળના ડોક્ટર જગદીશ ભાવસારે પ્રાકૃતિક ખેતીને આજના સમયની મંગ તરીકે વર્ણવીને અર્થસાસ્ત્રમાં પ્રાકૃતિક ખેતીના વિષયને ઉમેરવાની જરૂરિયાત અંગે શિક્ષકોને સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે સ્વદેશી અપનાવવાના ફાયદા પણ વર્ણવીને સૌને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી.

Related posts

બે સગીરા મુંબઈથી મળી આવી

મનીપુરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

પ્રથમ દીક્ષાંત સમારોહમાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ ઉજવી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ

GUJARAT NEWS DESK TEAM

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન

Leave a Comment