મારું શહેર

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

 

અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ દ્વારા 111 વિદ્યાર્થીઓ અને શિક્ષશકોનું સમાન કરવામાં આવ્યું હતું… આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગ સમજ આપતો સેમિનાર પણ યોજાયો હતો.. અભ્યાસ વર્તુળના ડોક્ટર જગદીશ ભાવસારે પ્રાકૃતિક ખેતીને આજના સમયની મંગ તરીકે વર્ણવીને અર્થસાસ્ત્રમાં પ્રાકૃતિક ખેતીના વિષયને ઉમેરવાની જરૂરિયાત અંગે શિક્ષકોને સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે સ્વદેશી અપનાવવાના ફાયદા પણ વર્ણવીને સૌને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી.

Related posts

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા hotmix પ્લાન્ટ તૈયાર કરાયો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ માં રસ્તા નું સમારકામ પૂરજોશમાં

GUJARAT NEWS DESK TEAM

બે સગીરા મુંબઈથી મળી આવી

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

Leave a Comment