ગુજરાતયુવાનના મોત મામલે પોલીસ સામે આમ આદમી પાર્ટીના સવાલ..GUJARAT NEWS DESK TEAMSeptember 1, 2025 by GUJARAT NEWS DESK TEAMSeptember 1, 202507 એક પરિવારે પોલીસના કારણે દીકરો ગુમાવ્યો અને પોલીસ વિરુદ્ધ FIR લેવામાં આવતી નથી: ઈસુદાન ગઢવી 21 વર્ષના દીકરાને ગુમાવનાર પરિવારને ન્યાય મળવો જોઈએ: ઈસુદાન...