OTHER

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. અનેક વાહનો નદીમાં ખાબક્યાં… બેનાં મોતની આશંકા.. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડે છે ગંભીરા બ્રિજ

કોંગ્રેસના દારાસભ્ય અમિત ચાવડાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણ કરી છે.તેમજ તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવા અપીલ કરી છે.

https://x.com/amitchavdainc/status/1942780277027201251?s=46

પૂલ તૂટવાની ઘટનાની જાણકારી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને નદીમાં વાહન ખાબક્યા હતા તેમાં રહેલા મુસાફરોને બચાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી .. જોકે રાજ્ય સરકાર પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરી માટે સંસાધો સાથે મોકલી આપવામાં આવી હતી..

 

Related posts

વાઘ બકરી ટી ગ્રુપના પારસ દેસાઈ FAITTAના ચેરમેન તરીકે ચૂંટાયા

GUJARAT NEWS DESK TEAM

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને 17 વર્ષ પૂર્ણ

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શંકર ચૌધરી

GUJARAT NEWS DESK TEAM

અધ્યાપકોની વતનમાં બદલીની માંગણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment