અમદાવાદ જીલ્લાના બાવળા શહેર અને તાલુકામાં પડેલા ભારે વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે અને રોગચાળો ન ફેલાય તે હેતુસર સ્થાનિક આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી...
yપરપH પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન સોમનાથને અલગ અલગ શ્રૃગાર કરવામાં આવી રહ્યાં છે.. મોટી સંખ્યામાં શીવભક્તો શીવઆરાધના માટે સોમનાથ આવી રહ્યાં છે.....
અદાણી પાવરે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા અદાણી પોર્ટફોલિઓની કંપનીઓનો એક ભાગ અદાણી પાવર લિ.(APL) એ ૩૦મી જૂન-૨૫ના પૂરાથયેલા પ્રથમ ત્રિમાસિકના નાણાકીય...
અખિલ ભારતીય કોંગ્રસ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૫ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. જેના ભાગ રૂપે સંગઠનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત કોંગ્રેસને પસંદ કરવામાં...
શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિને ઓમકાર દર્શન શૃંગારથી અલંકૃત કરાયા હતા. ચંદન ભસ્મ અને પુષ્પોથી મહાદેવના ઓમકાર સ્વરૂપ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યા હતા. ત્યારે...