મારું શહેર

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

જમાલપુર જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ સંપન્ન થતા જગન્નાથ મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન મેયર પ્રતિભા બેન ( જૈન ), જમાલપુર ખાડિયા વિધાનસભાના સન્માનીય MLA શ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ મલિક સાહેબ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રઝા, તથા પોલીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઈદ-એ મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્નીમ આલમ બાવા સાહબ, તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ જે.વી મોમીન, રફીક બાપુ ( કાદરી ), જીપી ભાઈ, જફર ભાઈ ( અજમેરી ), જાવેદ ભાઈ ( શાકીવાલા ), ફારૂક ભાઈ ( સાયકલવાલા ), તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓને હાર-ફૂલ અને શાલ-મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

Related posts

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ સુરક્ષિત શહેર: મોદી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ માં રસ્તા નું સમારકામ પૂરજોશમાં

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ધારાસભ્ય દર્શના વાઘેલા- કોર્પોરેટર અનૂ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

Leave a Comment