જમાલપુર જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ સંપન્ન થતા જગન્નાથ મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન મેયર પ્રતિભા બેન ( જૈન ), જમાલપુર ખાડિયા વિધાનસભાના સન્માનીય MLA શ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ મલિક સાહેબ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રઝા, તથા પોલીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઈદ-એ મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્નીમ આલમ બાવા સાહબ, તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ જે.વી મોમીન, રફીક બાપુ ( કાદરી ), જીપી ભાઈ, જફર ભાઈ ( અજમેરી ), જાવેદ ભાઈ ( શાકીવાલા ), ફારૂક ભાઈ ( સાયકલવાલા ), તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓને હાર-ફૂલ અને શાલ-મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.
પાછલી પોસ્ટ
આગામી પોસ્ટ
જમાલપુર જગન્નાથજી ની ૧૪૮મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ સંપન્ન થતા જગન્નાથ મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન મેયર પ્રતિભા બેન ( જૈન ), જમાલપુર ખાડિયા વિધાનસભાના સન્માનીય MLA શ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ મલિક સાહેબ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રઝા, તથા પોલીસ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઈદ-એ મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્નીમ આલમ બાવા સાહબ, તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ જે.વી મોમીન, રફીક બાપુ ( કાદરી ), જીપી ભાઈ, જફર ભાઈ ( અજમેરી ), જાવેદ ભાઈ ( શાકીવાલા ), ફારૂક ભાઈ ( સાયકલવાલા ), તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓને હાર-ફૂલ અને શાલ-મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.