યાત્રાધામ અંબાજી ખાતે પરશુરામ પરિવાર દ્વારા આયોજિત બ્રાહ્મણોને પરંપરાગત યજ્ઞપવિત ( જનોઈ) બદલવાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મીડિયા કન્વીનર અને પ્રવક્તા શ્રી ડૉ યજ્ઞેશભાઇ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી . I સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના...
*તાપી કે તારે: તાપી જિલ્લાના ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓનો એક અનોખો શૈક્ષણિક પ્રવાસ* *આગામી તા. ૧૦ થી ૧૩ સુધી તાપી જિલ્લાની સરકારી શાળાના ૨૮ આદિવાસી બાળકો...
બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી*વર્ષ 2025માં ઉજવાઈ રહેલા નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત...
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની થઈ જાહેરાત રાજ્યપાલે સાતમા સત્રનું આઆહ્વાન કર્યું તારીખ : 8, 9 અને 10 સપ્ટેમ્બર રહેશે ચોમાસુ સત્ર યોજવાની જાહેરાત કરી છે....
કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાથ ધરાઈ રહેલા ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને 2024માં...