શ્રેણી : ગુજરાત

ગુજરાત

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની...
ગુજરાત

અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ શહેરના પુર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલીક મફત સારવાર અને રાહત દરે અદ્યતન સુવિધા...
ગુજરાત

સાબર ડેરી ખાતે પશુપાલકો ઉપરના દમન સામે આપના નેતા ઇસુદાને રોષ વ્યક્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM
સાબર ડેરી ખાતે પશુપાલકો પર લાઠીચાર્જમાં એક પશુપાલકના મોત પર AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તાનાશાહી ભાજપ સરકાર વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો..પશુપાલકો દૂધનો...
ગુજરાત

FGD નિયમમાં છૂટછાટથી પ્રતિ યુનિટ વીજ ઉત્પાદન ખર્ચ 25-30 પૈસા ઘટશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે

GUJARAT NEWS DESK TEAM
  મોટાભાગના કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ માટે સલ્ફર ઉત્સર્જનના નિયમોને સરળ બનાવવા માટે સરકારના પગલા, આબોહવા અને તેના અનુપાલન વચ્ચેના નાજુક સંતુલનને હકારાત્મક અસર  કરે...
ગુજરાત

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સોમવારે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોને ન્યાય માટે ધરણા – પ્રદર્શનની જાહેરાત કરતા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું...
ગુજરાત

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM
રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજીત જળ સંમેલન અને 12 હિટાચી મશીનનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં પ્રદેશના...
ગુજરાત

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાની ગંભીરા બ્રિજ દુર્ઘટના મા અવશાન પામેલા કુટુંબી જનોની મુલાકાત. સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ગંભીરા બ્રીજ તૂટી...
ગુજરાત

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM
એક નઈ સોચ કાર્યક્રમનું ભવ્ય લોન્ચીંગઃ હવે બાળકો ભણશે સતર્કતા,સાવધાની,સુરક્ષા અને સલામતીના પાઠ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ...
ગુજરાત

શંકરસિંહ બાપુના સરકાર પ્રહારો

  ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ  પ્રજાશક્તિ પાર્ટીએ ભાજપની સરકાર પર પસ્તાળ પડવાનું શરૂ કર્યું છે હવે એક વિડિયો જાહેર કરી અને સરકારની નિષ્ક્રિયતા શંકરસિંહ વાઘેલાની પાર્ટી એ...
ગુજરાત

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર,...