શ્રેણી : રાજનીતિ

રાજનીતિ

સરકારનો ટેકાના ભાવે કૃષિ પાક ખરીદીના કાર્યક્રમમાં ખેડૂતોને MSP આપવાનો ઇરાદો નથી, – મનહર પટેલ.

GUJARAT NEWS DESK TEAM
રાજયમા દરેક ગામ પંચાયત પાણી પત્રકના આંકડા ઉપર રાજ્ય સરકારને ભરોસો નથી અને ગ્રામ સેવકના વેરીફેકેશન ઉપર ભરોસો એ ? ખેડૂતોને મગફળી સહિતના મગ,મઠ અને અડદ...
રાજનીતિ

મોરબીમાં આમ આદમી પાર્ટી ની ભાજપને ખૂલ્લી ચેલેન્જ

GUJARAT NEWS DESK TEAM
*મોરબીના માળિયામાં જનસભામાં ઈસુદાન ગઢવીની ભાજપને ચેલેન્જ: “મને 24 કલાક આપો, ગુજરાતમાં ડંકો ન વગાડું તો રાજનીતિ છોડીશ”*   *મોરબી જિલ્લાના માળિયામાં AAP ગુજરાત જોડો...
રાજનીતિ

મોદી સરકારે અમેરિકાથી આવતી કપાસ પર ડ્યૂટી હટાવીને ખેડૂતો સાથે દગો કર્યો: અરવિંદ કેજરીવાલ

GUJARAT NEWS DESK TEAM
  કપાસ પરથી આયાત વેરો દૂર કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ચોટીલામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે આ...
ગુજરાતરાજનીતિ

કોંગ્રેસનું ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતેથી શિક્ષણ બચાવો અભિયાન

GUJARAT NEWS DESK TEAM
“તારીખ પે તારીખ”ની જેમ GCAS માં પ્રવેશ પ્રક્રિયામાં “રાઉન્ડ પે રાઉન્ડ” જેવી પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓને મજબૂરીમાં હારી થાકીને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાની ફરજ પડી છે...
રાજનીતિ

કોંગ્રેસ અને ભાજપમાં આપે ભંગાણ પાડ્યું

GUJARAT NEWS DESK TEAM
કચ્છ જિલ્લાના ​રાપર તાલુકામાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના 150થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે, જેનાથી બંને...
રાજનીતિ

બિહારમાંથી કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’

GUJARAT NEWS DESK TEAM
કોંગ્રેસ વધુ એક યાત્ાર યોજવા જઇ રહ્યું છે.. આ વખતે મતદાર અધિકાર યાત્રા યોજાશે જે બિહારથી આરંભાશે. બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા અને કથિત...
OTHERરાજનીતિ

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM
🔺હિન્દુ-મુસ્લિમ કરીને રાજનીતિ કરતા લોકો દેશને અધોગતિ આપી શકે ઉર્ધ્વગતિ નહીં. 🔺૧૧ વર્ષથી મીડિયાને મોઢું બતાવવાની હિંમત ન હોય તેને ૫૬ ની છાતીનુ વિશેષણ વાપરવું...
રાજનીતિ

વોટ ચોરીનો ભાજપ ઉપર રાહુલ ગાંધી આરોપ લગાવ્યો

GUJARAT NEWS DESK TEAM
સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક ‘વોટ ચોરી’ અંગે જનનાયક અને લોકસભા વિપક્ષ નેતાશ્રી રાહુલ ગાંધી દ્વારા બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરવામાં આવેલ તથ્યાત્મક...
મારું શહેરરાજનીતિ

તિરંગા યાત્રામાં જોડાવા ભાજપ નું આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM
આગામી તારીખ 13મી ઓગસ્ટના રોજ યોજાનાર તિરંગા યાત્રામાં સૌ નગરજનોને જોડાવા આમન્ત્રણ આપતા કર્ણાવતી મહાનગરના ભાજપના અધ્યક્ષ...
રાજનીતિ

કરસનદાસ ભાદરકા મુદ્દે ફેલાવવામાં આવેલી અફવાનુ આપે ખંડન કર્યું

GUJARAT NEWS DESK TEAM
  કરસનદાસ બાપુ મુદ્દે જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેને હું ખંડન કરું છું: AAP પ્રવક્તા ડો.કરન આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા...